શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
અમદાવાદ પાસેના પીરાણા ગામમાં મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યુ હતું. પીરાણા ગામમાં હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં […]
Continue Reading