જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હવનકુંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]
Continue Reading