શું ખરેખર સરકાર દ્વારા અંતિમવિધિ પર GST લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે. લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યુ […]

Continue Reading

સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી.  જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ […]

Continue Reading

સરકાર દ્વારા અંતિમવિધિ પર કોઈ GST લગાવવામાં આવ્યો નથી..જાણો શું છે સત્ય….

સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે. સરકાર દ્વારા ખાદ્ય સામગ્રી પર […]

Continue Reading