1982માં 9મી એશિયન ગેમ્સ દરમિયાન જારી કરાયેલ પોસ્ટેજ સ્ટેમ્પમાં કોઈ ધાર્મિક પાસું નહોતું.

તાજેતરમાં એક પોસ્ટેજ સ્ટેમ્પની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સ્ટેમ્પમાં દાઢીવાળા કુસ્તીબાજની છબી છે જે બીજા કુસ્તીબાજને જમીન પર ફેંકી દે છે. સ્ટેમ્પ પર લખેલી વિગતો અનુસાર, તે 1982માં ભારતમાં આયોજિત 9મી એશિયન ગેમ્સ દરમિયાન જારી કરવામાં આવી હતી. ઈમેજ શેર કરતા યુઝરે લખ્યું કે, “ઈંદિરા ગાંધીએ આ સ્ટેમ્પ 1982માં એશિયન ગેમ્સ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા રામાયણની ટિકિટનું વિમોચન કરાયું….? જાણો શું છે સત્ય…

Harish Thakrar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે શ્રી નરેન્દ્ર મોદીને હાથે રામાયણ સ્ટેમ્પનું વિમોચન.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading