શું ખરેખર રાજસ્થાનના મહાદેવ મંદિરમાં ચિતા પુજારી પાસે આવી સુઈ જાય છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ રાજસ્થાન સિરોહી ગામમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો પુજારી […]

Continue Reading

આ મંદિરમાં હરિજન જ્ઞાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ નથી, તસવીર એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે….

સિરોહી પોલીસે સ્પષ્ટતા કરી છે કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મંદિરની બહાર આવું લખ્યું નથી. દરેક સમુદાયના લોકો આ મંદિરના દર્શન કરી શકે છે. સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં દેખાતા મંદિરના પ્રવેશદ્વાર પર લખ્યું છે, શ્રીમાનવિયતા આદિ ગુરૂ શ્રી વાલ્મીકિ ઋષિ મંદિર સરગરા સમાજ સિરોહી. […]

Continue Reading