શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading