શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….
છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]
Continue Reading