જાણો છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

જાણો અયોધ્યા મેટ્રો સ્ટેશનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા અયોધ્યા ખાતે બની રહેલા મંદિર તેમજ અયોધ્યા ખાતે થઈ રહેલા અન્ય નવનિર્માણ પ્રોજેક્ટના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મેટ્રો સ્ટેશનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading