શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ‘ગુજરાતમાં બધું ભાગીને ભૂકો થઈ ગયું છે’…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ગુજરાતમાં તો બધું ભાગીને ભૂકો થઈ ગયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading