શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ […]

Continue Reading