જલારામ બાપાના વારસદાર જયસુખરામબાપાનું અવસાન વર્ષ 2016માં થયુ હતુ… જાણો શું છે સત્ય….

જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનું હાલમાં અવસાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયુ હતુ. હાલમાં ખોટી રીતે તેને પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જલારામ બાપાના વારસદાર જયસુખ રામ બાપાનું હાલમાં 88 […]

Continue Reading

વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading