સોનમ વાંગચુકને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા વિજય થલાપતિ…? જાણો શું છે સત્ય..

તાજેતરમાં, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે. “તેઓ સોનમ વાંગચુકના વિરોધ પ્રદર્શનમાં તેમને ટેકો આપવા માટે જંતર-મંતર પહોંચ્યા હતા.”  FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે સંબંધિત કીવર્ડ […]

Continue Reading