શું ખરેખર ધોરણ 10 અન 12ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

જુન મહિના પહેલા 10 દિવસમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યુ હતુ. આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજનાને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી નામથી ધોરણ 10 અને 12 સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading