Fake News: અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિજરજન્ટ પાવડરનું નથી ભેળસેળ કરવામાં આવતુ… જાણો શું છે સત્ય….

આરોગ્ય કમિશ્નરને વર્ષ 2017માં કરવામાં આવેલી અરજીના લોકલ ન્યુઝ પેપરના ક્ટિંગને ખોટા સંદર્ભમાં અને ખોટા દાવા સાથે છેલ્લા પાંચ વર્ષથી વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ડેરી અમુલ ડેરી વિષે માહિતી આપવામાં આવી છે કે, “અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

ભારતીય કિસાન સંઘ – તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા….. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading