જાણો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજનાના નામે વાયરલ માહિતી સાથેના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા છે તેમને દર મહિને સરકાર તરફથી ₹4000ની આર્થિક સહાય મળે છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading