આર્મી પર થયેલા હુમલાના જૂના વીડિયોને ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના BSF શહિદ જવાન વિનોદભાઈનો નથી આ વાત તદ્દન ખોટી છે. તેઓ અન્ય જગ્યાએ અન્ય સ્થળે ફરજ બજાવતી વખતે શહિદ થયા છે. થોડા સમય પહેલા ગુજરાતના મહિસાગર જિલ્લાના કડાણા ગામના વતની અને બીએસએફ જવાન વિનોદભાઈ ખાટ ફરજ દરમિયાન શહીદ થયા હતા. સ્થાનિક મીડિયા દ્વારા તેમની અંતિમક્રિયાના અહેવાલ પણ પ્રસારિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આકાશ માંથી રોકેટ દરિયામાં પડતુ જોવા મળે છે. તેમજ દૂર ઉભેલા લોકો દ્વારા આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વિડિયો વાયરલ કરતા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading