શું ખરેખર ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર News 18 Gujarati નામની એક ગુજરાતી સમાચાર ચેનલનો એક સ્કેરીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો […]
Continue Reading