શું ખરેખર ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નિતિ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
શિક્ષણ વિભાગને લઈ અને એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી અને હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]
Continue Reading