PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….
સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ […]
Continue Reading