શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading