શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી…? જાણો શું છે સત્ય.
Nirav Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજ ઠાકરેના નામ સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવેલુ હતુ અને આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]
Continue Reading