ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે…? જાણો શું છે સત્ય….
અમારી પડતાલ પરથી સાબિત થાય છે કે ટોલ કંપનીના વાહનોને મફતમાં ઈંધણ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે. એવો કોઈ નિયમ નથી. ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામે ટોલ અંગેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં જણાવાયું છે કે ટોલ બૂથ પર ફી ભર્યા પછી, મુસાફરી દરમિયાન વાહનમાં ભંગાણ અથવા તબીબી કટોકટીના […]
Continue Reading