પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયા મળતા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દરેક મહિને 3000 રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Viral Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર, 2020 […]

Continue Reading