શું ખરેખર હઝરત નિઝામુદ્દિન ટ્રેનનું નામ મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનને સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં […]
Continue Reading