શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]
Continue Reading