શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….
એમડીએચની મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું તાજેતરમાં નિધન થયું હતું. તે મસાલાની જાહેરાતને કારણે લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનના સમાચાર મળ્યા છે. ઘણાએ ગુલાટીનો એક વિડિયો હોસ્પિટલના પલંગ પરનો શેર કર્યો હતો. એક વ્યક્તિ તેમના માટે હિન્દી ગીતો ગાઇ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત […]
Continue Reading