શું અરવિંદ કેજરીવાલ પર IIT ખડગપુરમાં એન્જિનિયરિંગના દિવસો દરમિયાન બળાત્કારનો આરોપ લાગ્યો હતો…? જાણો શું છે સત્ય….

વર્ષ 1987માં અરવિંદ કેજરીવાલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલા હોવા અંગેની વાયરલ તસ્વીર અખબારની ક્લિપ અખબાર જનરેટર વેબસાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ પર તેમની એન્જિનિયરિંગ ડિગ્રીના દિવસોમાં બળાત્કારના આરોપના અહેવાલ સાથેનું એક અખબારનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 8 જૂન 1987ના આ અખબારમાં માહિતી આપવામાં આવી છે કે, “19 વર્ષીય અરવિંદ […]

Continue Reading