મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી હોવાની વાત અફવા છે… જાણો શું છે સત્ય….
મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈનો વાયરલ મેસેજ ખોટો છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ બંનેએ સગાઈની વાતનું ખંડન કર્યુ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં બબીતા જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર […]
Continue Reading