શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.  ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]

Continue Reading

શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગ્ન માટે નેપાળ ગયા હતા. દરમિયાન તેઓ એક પબમાં પણ ગયા હતા. આ મામલે તેઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. આ પછી હવે એક તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં રાહુલ ગાંધી જે લગ્નમાં ગયા હતા તે લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading