જાણો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 ના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હોવાની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતમાં યોજાયેલ G20 શિખર સંમેલનની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 શિખર સંમેલનના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, G20 શિખર સંમેલનના નિયમ મુજબ આ સંમેલન દર વર્ષે […]

Continue Reading