શું ખરેખર રોહિંગ્યા મુસ્લમાન દ્વારા હાલમાં ભારતમાંથી હકાલપટ્ટી કરાતા ધમકી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

જમ્મુમાં 6 માર્ચ 2021ના મોટી સંખ્યામાં રોહિંગ્યાઓની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી હતી. મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ચકાસણીમાં, 155 લોકો કોઈ દસ્તાવેજ બતાવી શક્યા નહીં. આ તમામ લોકોને હીરાનગરના હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading