શું ખરેખર વાહનો પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાડ્યો હશે તેવા ભારતીયોને રશિયાએ સલામત માર્ગનું વચન આપ્યું હતુ..?
રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી, વિસ્ફોટો અને હુમલાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ જ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મિડિયા પર એક તસવીર ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોયગુએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વાહનો, ઘરો પર […]
Continue Reading