જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ […]

Continue Reading

જાણો નેપાળ ખાતે થયેલા ક્રેશ થયેલા વિમાનના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. જેમાં 68 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે ક્રેશ થયેલા વિમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ […]

Continue Reading