શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલ જણાવી રહ્યા છે કે, “તેઓનો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,“તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક […]

Continue Reading