જાણો ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ અને ઔવેસીની પાર્ટી AIMIM બંને એકબીજા સાથે મળેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા ગિરિરાજસિંહ […]

Continue Reading

જાણો તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

Altered: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓવેસીનો આ ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

ઓરિજનલ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસદુદ્દીન ઓવેસી સાથે બેઠા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. વાસ્તવિક ફોટોમાં ઔરંગાબાદના AIMIM ના નેતા શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading