શું ખરેખર ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે”?… જાણો શું છે સત્ય…
તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટો દૈનિક ભાસ્કર સમાચારપત્રમાં આપવામાં આવેલા સમાચારનો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, ભારતને […]
Continue Reading