શું ખરેખર મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર […]
Continue Reading