સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી. જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ […]
Continue Reading