બાબાસાહેબની પ્રતિમાનું અપમાન કરનાર આરોપીને વકીલો દ્વારા માર મારવામાં આવ્યો નથી; જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો અમૃતસરનો નહીં પણ રાયપુરનો છે. આ વીડિયો 17 જાન્યુઆરીએ છત્તીસગઢની રાયપુર કોર્ટમાં વકીલ પર હુમલો કરનાર આરોપીને વકીલોના ટોળાએ માર માર્યો હોવાનો છે. પંજાબના અમૃતસરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, પોલીસ સુરક્ષા હેઠળ વકીલોના ટોળા દ્વારા એક વ્યક્તિને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકર્તા દ્વારા મહિલાઓને ટ્રેક્ટર નીચે કચડવામાં આવી…? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર આંદોલનકારી ખેડુતો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનમાં ભાગ લેવા આવી રહેલી વૃધ્ધ મહિલાઓ પર ભાજપના કાર્યકર દ્વારા ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading