Fake News: પર્વતારોહક બલ્જિત કૌર જીવીત છે. તેના મૃત્યુની વાત તદ્દન ખોટી છે.. જાણો શું છે સત્ય….
બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]
Continue Reading