શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

जय भीम युवा कलोल નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બીજેપી ના સંસદ હર્ષવર્ધન ને જાહેર જનતાએ રોપ ઉપર ખોબા ભરી ને વોટ આપ્યા….. વિચારો રોડ ઉપર જનતા નો આટલો વિરોધ હોવા છતાં ઇવીએમ મશીન થી ચૂંટાઈ આવે છે […]

Continue Reading