ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણની ઉજવણી માટે પાણીની નીચે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. ભારતીય નૌકાદળ સાથે તેની કોઈ લેવા-દેવા નથી.  અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ 22 જાન્યુઆરીએ ધામધુમ પૂર્વક યોજાયો હતો. આ ઉજવણીની પૃષ્ટભૂમિ પર કેટલાક વિઝ્યુઅલ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. હિંદુ ભગવાન હનુમાનજીની છબી સાથે સુશોભિત […]

Continue Reading