શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈ ગરબાનું આયોજન કરવુ કે નહિં તે અંગે ભારે ખેચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે એક ન્યુઝ ચેનલની પ્લેટ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગામડામાં નવરાત્રી ચાલુ રહેશે જ્યારે શહેરમાં બંધ રહેશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading