બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ વીર સાવરકરના ફોટો પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ […]
Continue Reading