શું ખરેખર સારંગપુર હનુમાનજી મંદિરને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી […]

Continue Reading