રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ PM રાજીવ ગાંધી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેની ફોટો છે….? જાણો શું છે સત્ય…

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1989 માં રાજીવ ગાંધી સરકારની મંજૂરીથી અયોધ્યામાં રામ મંદિર નો શિલાન્યાસ તથા ભૂમિ પૂજન થઈ ચૂક્યા છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading