જાણો તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Samast Gujarat Prajapati Yuvak Mandal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કલકત્તાના એક કુંભારે મૂર્તિનું આખું ગામ વસાવ્યું ફક્ત શ્વાસ આપવાનું ભૂલી ગયા મેં આટલો સારો વીડિયો ક્યારેય જોયો નથી તમે પણ જુઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading