શું ખરેખર ધુળેમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર કુણાલ પાટીલને શૂન્ય મત મળ્યા…? જાણો શું છે સત્ય….
આ વર્ષની વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નક્કી થઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે “ધુલે-ગ્રામ્ય મતવિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કુણાલબાબા રોહિદાસ પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]
Continue Reading