કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો વીડિયો અયોધ્યા રામ મંદિરનો ગણાવી વાયરલ કરાયો… જાણો શું છે સત્ય….
આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પવિત્ર કરશે. સોશિયલ મીડિયા પર એક મંદિર પાસે મોટી ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયોને […]
Continue Reading