કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો વીડિયો અયોધ્યા રામ મંદિરનો ગણાવી વાયરલ કરાયો… જાણો શું છે સત્ય….

આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પવિત્ર કરશે. સોશિયલ મીડિયા પર એક મંદિર પાસે મોટી ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયોને […]

Continue Reading

બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

બિહાર સરકારે શાળાની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે શાળાની રજાઓ 23 થી ઘટાડીને 11 કરી દીધી છે. 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12 નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા […]

Continue Reading