દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

13 જૂલાઈ 2021માં દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હતી. આ વર્ષે વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2021ના ફોટોને હાલમાં વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે.  ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખૂબ જામ્યો છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર પર વરસાદી […]

Continue Reading